ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૩

મહિમા

મધ્યનું ત્રેસઠનું વચનામૃત વંચાવીને વાત કરી જે, જીવને બળ પામવાનું સાધન આટલું જ છે તે આવો વિચાર કરવા માંડે તો જીવ કેમ વૃદ્ધિ ન પામે? પણ આવો વિચાર થાતો નથી તેણે કરીને દુર્બળપણું રહે છે ને આવી રીતનો વિચાર હોય જે આવા સંત મુને મળ્યા છે તે કોઈનો ભાર જ ન આવે. આવો વિચાર નથી થાતો એટલે એવા વિચાર થાય છે જે કેમ થાશે? ને આપનો વેવાર કેમ ચાલશે? તે દુર્બળતા છે. ભગવાનને મૂકીને બીજી શાંતિ નથી... (૨૫)

પ્રકરણ/વાત: ૧૩/૧૬૭

Vat Selection


Type: Keywords Exact phrase