પ્રકરણ - ૧૦૪: મહારાજે પોતાના ભગવાનપણામાં કરેલી શંકા
પૂર્વછાયો
નાથ કહે સહુ સાંભળો, જેણે કરી કહ્યા ભગવાન;
આ તને તે નવ્ય કર્યું, અમથું કરો છો અનુમાન. ૧
વેદ અમે વાળ્યા નથી, નથી શંખાસુર આદિ મારિયા;
જેણે કરી ભગવાન જાણો, તે મત્સ્ય પ્રભુ મોર્યે થિયા. ૨
પીઠ્ય ઉપર ગિરી ધરી, નથી મથિયો અમે મેરાણ;
ચૌદ રત્ન લીધાં તે તો, કૂર્મ પ્રભુ પ્રમાણ. ૩
હિરણ્યાક્ષ હણી પૃથવી, વાલિ નથી આ વાર;
જે પ્રાક્રમે પ્રભુ કહ્યા, એ તો વારાહ અવતાર. ૪
એમ અનેક અવતારમાં, બહુ બહુ કરિયાં કાજ;
એહ માયલું અમમાં, કહો શું દીઠું તમે આજ. ૧૬
એહ પ્રાક્રમે પ્રભુપણું, અમ માંહી એકે નથી;
ન માનો તો જુવો નજરે, કહું તમને હું શું કથી. ૧૭
વેદ વાળ્યા મત્સ્ય તન ધારી, શંખાસુરને માર્યો મુરારિ. ૧
શંખાસુર હતો મહાબળી, પેચ પ્રાક્રમે પૂરણ વળી;
તેને કામ ક્રોધે મળી માર્યો, લોભ મોહ આગળ્યે એ હાર્યો. ૨
એવા કામ લોભ ને જે ક્રોધ, મહા જબર છે જગજોધ;
તેને જીતી કર્યો જેજેકાર, એથી કોણ મોટો અવતાર. ૩
શ્રીરામજી અવતાર ધારી, માર્યો રાવણ મહાઅહંકારી;
રાવણ તપે પામી વરદાન, થયો બહુ અજિત બળવાન. ૨૨
જીત્યો સ્વર્ગ મૃત્યુ ને પાતાળ, થયો મહા અભિમાની ભૂપાળ;
જીત્યા બ્રહ્મા ઇન્દ્ર સુર સર્વ, રહ્યો નહિ કોઈનો તે ગર્વ. ૨૩
જીત્યો ઘન પવન જમરાય, જીત્યા નવગ્રહ ને જરાય;
એવો મહાબળી અહંકારી, તેને લીધો કામ ક્રોધે મારી. ૨૪
તે કામ ક્રોધનો આણ્યો અંત, તેને કોણ ન કહે ભગવંત;
કર્યાં કૃષ્ણે ચરિત્ર અપાર, બહુ દુષ્ટનો કર્યો સંહાર. ૨૫
જરાસંધ શિશુપાળ આદિ, અનમ્ર અહંકારી અનાદિ;
જેની નમતી નહિ પરછાય, મહા અભિમાની મન માંય. ૨૭
તેને કામ ક્રોધે લોભે મળી, નાખ્યા મોહ મમતાએ દળી;
એવા કામ ક્રોધાદિક કોટા, જેને આગે હાર્યા છોટા મોટા. ૨૮
એવા દુષ્ટ જે થકી હણાય, તે તો સર્વથી મોટા ગણાય;
કામ ક્રોધ લોભ જે ચંડાળ, એથી ભૂંડું થાય તતકાળ. ૨૯
સ્વર્ગલોક થકી પાછા પાડે, વિધિલોકથી મૂળ ઉખાડે;
પાડે વૈકુંઠ લોકથી વળી, પાડે અન્ય લોક થકી મળી. ૩૦
આ તને તે નવ્ય કર્યું, અમથું કરો છો અનુમાન. ૧
વેદ અમે વાળ્યા નથી, નથી શંખાસુર આદિ મારિયા;
જેણે કરી ભગવાન જાણો, તે મત્સ્ય પ્રભુ મોર્યે થિયા. ૨
પીઠ્ય ઉપર ગિરી ધરી, નથી મથિયો અમે મેરાણ;
ચૌદ રત્ન લીધાં તે તો, કૂર્મ પ્રભુ પ્રમાણ. ૩
હિરણ્યાક્ષ હણી પૃથવી, વાલિ નથી આ વાર;
જે પ્રાક્રમે પ્રભુ કહ્યા, એ તો વારાહ અવતાર. ૪
એમ અનેક અવતારમાં, બહુ બહુ કરિયાં કાજ;
એહ માયલું અમમાં, કહો શું દીઠું તમે આજ. ૧૬
એહ પ્રાક્રમે પ્રભુપણું, અમ માંહી એકે નથી;
ન માનો તો જુવો નજરે, કહું તમને હું શું કથી. ૧૭
પ્રકરણ - ૧૦૫: પોતાના અનુભવની વાત કરતાં સંતોએ મહારાજનું સર્વોપરીપણું જણાવ્યું
ત્યારે બોલિયા સરવે સંત, તમે સાંભળો શ્રીભગવંત;વેદ વાળ્યા મત્સ્ય તન ધારી, શંખાસુરને માર્યો મુરારિ. ૧
શંખાસુર હતો મહાબળી, પેચ પ્રાક્રમે પૂરણ વળી;
તેને કામ ક્રોધે મળી માર્યો, લોભ મોહ આગળ્યે એ હાર્યો. ૨
એવા કામ લોભ ને જે ક્રોધ, મહા જબર છે જગજોધ;
તેને જીતી કર્યો જેજેકાર, એથી કોણ મોટો અવતાર. ૩
શ્રીરામજી અવતાર ધારી, માર્યો રાવણ મહાઅહંકારી;
રાવણ તપે પામી વરદાન, થયો બહુ અજિત બળવાન. ૨૨
જીત્યો સ્વર્ગ મૃત્યુ ને પાતાળ, થયો મહા અભિમાની ભૂપાળ;
જીત્યા બ્રહ્મા ઇન્દ્ર સુર સર્વ, રહ્યો નહિ કોઈનો તે ગર્વ. ૨૩
જીત્યો ઘન પવન જમરાય, જીત્યા નવગ્રહ ને જરાય;
એવો મહાબળી અહંકારી, તેને લીધો કામ ક્રોધે મારી. ૨૪
તે કામ ક્રોધનો આણ્યો અંત, તેને કોણ ન કહે ભગવંત;
કર્યાં કૃષ્ણે ચરિત્ર અપાર, બહુ દુષ્ટનો કર્યો સંહાર. ૨૫
જરાસંધ શિશુપાળ આદિ, અનમ્ર અહંકારી અનાદિ;
જેની નમતી નહિ પરછાય, મહા અભિમાની મન માંય. ૨૭
તેને કામ ક્રોધે લોભે મળી, નાખ્યા મોહ મમતાએ દળી;
એવા કામ ક્રોધાદિક કોટા, જેને આગે હાર્યા છોટા મોટા. ૨૮
એવા દુષ્ટ જે થકી હણાય, તે તો સર્વથી મોટા ગણાય;
કામ ક્રોધ લોભ જે ચંડાળ, એથી ભૂંડું થાય તતકાળ. ૨૯
સ્વર્ગલોક થકી પાછા પાડે, વિધિલોકથી મૂળ ઉખાડે;
પાડે વૈકુંઠ લોકથી વળી, પાડે અન્ય લોક થકી મળી. ૩૦