☰ shlok

શિક્ષાપત્રીભાષા

ગ્રંથ મહિમા

આપણા ઇષ્ટદેવ શ્રીહરિએ ચારેય પુરુષાર્થને આપનારી મૂળ ‘શિક્ષાપત્રી’ સંસ્કૃતભાષામાં લખી છે. તેનો અર્થ સમજવામાં તથા તેને કંઠસ્થ કરવામાં સરલતા રહે તે માટે સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે. આ ગ્રંથની કુલ ૨૬૦ ચોપાઈ છે.

મંગળકારી મૂરતિ, શ્રીસહજાનંદ સુખધામ ।

ભક્તિધર્મસુત ભાવશું, રહ્યા અંતરમાં ઘનશ્યામ ॥

સહજાનંદ ગુરુએ એ વિધિ રે, શિક્ષાપત્રી અનુપમ કીધી રે ।

પત્રી ગીર્વાણ એ કહેવાતી રે, તે પર ભાષા કરી ગુજરાતી રે ॥

× શ્લોક 🏠 home ગ્રંથ મહિમા શ્લોક ૧ થી ૩૯ શ્લોક ૪૦ થી ૯૨ શ્લોક ૯૩ થી ૧૨૯ શ્લોક ૧૩૦ થી ૧૬૬ શ્લોક ૧૬૭ થી ૨૧૨