Meaning: Gujarati English
ન જાયતે મ્રિયતે વા કદાચિન્ 
નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ ।
અજો નિત્યઃ શાશ્વતોયં
પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ॥
न जायते म्रियते वा कदाचिन् 
नायं भूत्वा भविता वा न भूयः ।
अजो नित्यः शाश्वतोयं
पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥
Na jāyate mriyate vā kadāchin
Nāyam bhūtvā bhavitā vā na bhūyah |
Ajo nityah shāshvatoyam
Purāṇo na hanyate hanyamāne sharīre ||
115
આ (આત્મા) કદી જન્મતો કે મરતો નથી, અથવા પૂર્વે નહિ, ફરી નહિ હોય, એમ પણ નથી, આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે; તેથી શરીર મરાયા છતાં મરાતો નથી. (ગીતા: ૨-૨૦)

Shlok Selection

Shloks Index