Meaning: Gujarati
English
નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તા સધર્મભક્તરેવનં વિધાતા । દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણો ખિલ મંગલં નઃ ॥
निजाश्रितानां सकलार्तिहन्ता सधर्मभक्तरेवनं विधाता । दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो खिल मंगलं नः ॥
Nijāshritānām sakalārtihantā Sadharma-bhaktarevanam vidhātā | Dātā sukhānām manasepsitānām Tanotu kṛuṣhṇo khila mangalam nah ||
120
પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા ને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રી કૃષ્ણ તે જે તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. (શિક્ષાપત્રી: 212)