Meaning: Gujarati English
યે પાલયન્તિ મનુજાઃ સચ્છાસ્ત્રપ્રતિપાદિતાન્ ।
સદાચારાન્ સદા તેઽત્ર પરત્ર ચ મહાસુખાઃ ॥
ये पालयन्ति मनुजाः सच्छास्त्रप्रतिपादितान् ।
सदाचारान् सदा तेऽत्र परत्र च महासुखाः ॥
Ye pālayanti manujāhā sachchhāstra-pratipāditān |
Sadāchārān sadā te'tra paratra cha mahāsukhāhā ||
146
અને શ્રીમદ્‍ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોક ને પરલોકને વિષે મહાસુખિયા થાય છે. (શિક્ષાપત્રી: 8)

Shlok Selection

Shloks Index