Meaning: Gujarati
English
કૃષ્ણકૃષ્ણાવતારાણાં ખણ્ડનં યત્ર યુક્તિભિઃ । કૃતં સ્યાત્તાનિ શાસ્ત્રાણિ ન માન્યાનિ કદાચન ॥
कृष्णकृष्णावताराणां खण्डनं यत्र युक्तिभिः । कृतं स्यात्तानि शास्त्राणि न मान्यानि कदाचन ॥
Kṛuṣhṇa-kṛuṣhṇāvatārāṇām khaṇḍanam yatra yuktibhihi | Kṛutam syāttāni shāstrāṇi na mānyāni kadāchan ||
167
અને જે શાસ્ત્રને વિષે શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવાં જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવાં અને ન સાંભળવા. (શિક્ષાપત્રી: 29)