Meaning: Gujarati
English
ધર્મેણ રહિતા કૃષ્ણભક્તિઃ કાર્યા ન સર્વથા । અજ્ઞનિન્દાભયાન્નૈવ ત્યાજ્યં શ્રીકૃષ્ણસેવનમ્ ॥
धर्मेण रहिता कृष्णभक्तिः कार्या न सर्वथा । अज्ञनिन्दाभयान्नैव त्याज्यं श्रीकृष्णसेवनम् ॥
Dharmeṇ rahitā kṛuṣhṇa-bhaktihi kāryā na sarvathā | Agnanindābhayānnaiv tyājyam shrīkṛuṣhṇa-sevanam ||
177
અને શ્રીકૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહી. (શિક્ષાપત્રી: 39)