Meaning: Gujarati
English
આચાર્યેણૈવ દત્તં યદ્ યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ્ । કૃષ્ણસ્વરૂપં તત્ સેવ્યં વન્દ્યમેવેતરત્તુ યત્ ॥
आचार्येणैव दत्तं यद् यच्च तेन प्रतिष्ठितम् । कृष्णस्वरूपं तत् सेव्यं वन्द्यमेवेतरत्तु यत् ॥
Āchāryeṇaiv dattam yad yachcha ten pratiṣhṭhitam | Kṛuṣhṇaswarūpam tat sevyam vandyamevetarattu yat ||
200
અને જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્યે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. (શિક્ષાપત્રી: 62)