Meaning: Gujarati English
કૃષ્ણસ્તદવતારાશ્ચ ધ્યેયાસ્તત્પ્રતિમાઽપિ ચ ।
ન તુ જીવા નૃદેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોઽપિ ચ ॥
कृष्णस्तदवताराश्च ध्येयास्तत्प्रतिमाऽपि च ।
न तु जीवा नृदेवाद्या भक्ता ब्रह्मविदोऽपि च ॥
Kṛuṣhṇastadavatārāshcha dhyeyāstatpratimā'pi cha |
Na tu jīvā nṛudevādyā bhaktā brahmavido'pi cha ||
253
અને શ્રીકૃષ્‍ણ ભગવાન તથા શ્રીકૃષ્‍ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્‍યાન કરવા યોગ્‍ય છે તથા શ્રીકૃષ્‍ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્‍યાન કરવા યોગ્‍ય છે માટે એમનું ધ્‍યાન કરવું અને મનુષ્‍ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્‍ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્‍યાન કરવા યોગ્‍ય નથી માટે એમનું ધ્‍યાન ન કરવું. (શિક્ષાપત્રી: 115)

Shlok Selection

Shloks Index