Meaning: Gujarati English
બ્રહ્મચર્યવ્રતત્યાગપરં વાક્યં ગુરોરપિ ।
તૈર્ન માન્યં સદા સ્થેયં ધીરૈસ્તુષ્ટૈરમાનિભિઃ ॥
ब्रह्मचर्यव्रतत्यागपरं वाक्यं गुरोरपि ।
तैर्न मान्यं सदा स्थेयं धीरैस्तुष्टैरमानिभिः ॥
Brahmacharya-vrat-tyāg-param vākyam gurorapi |
Tairna mānyam sadā stheyam dhīraistu-ṣhṭairamānibhihi ||
318
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું અને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષે યુક્ત રહેવું ને માને રહિત રહેવું. (શિક્ષાપત્રી: 180)

Shlok Selection

Shloks Index