Meaning: Gujarati
English
સ્વપ્યં ન તૈશ્ચ ખટ્વાયાં વિના રોગાદિમાપદમ્ । નિશ્છદ્મ વર્તિતવ્યં ચ સાધૂનામગ્રતઃ સદા ॥
स्वप्यं न तैश्च खट्वायां विना रोगादिमापदम् । निश्छद्म वर्तितव्यं च साधूनामग्रतः सदा ॥
Svapyam na taishcha khaṭvāyām vinā rogādimāpadam | Nishchhadma vartitavyam cha sādhūnāmagratah sadā ||
338
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદિક આપત્કાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહિ અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું. (શિક્ષાપત્રી: 200)