Meaning: Gujarati English
નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તા સધર્મભક્તેરવનં વિધાતા ।
દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણોઽખિલમઙ્‍ગલં નઃ ॥
निजाश्रितानां सकलार्तिहन्ता सधर्मभक्तेरवनं विधाता ।
दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णोऽखिलमङ्‍गलं नः ॥
Nijāshrītānām sakalārtihantā sadharma-bhakteravanam vidhātā |
Dātā sukhānām manasepsitānām tanotu kṛuṣhṇo'khilamangalam nah ||
350
અને પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા અને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્‍ણ ભગવાન તે જે તે અમારા સમગ્ર મંગળને વિસ્‍તારો. ઇતિ શ્રીસહજાનંદ સ્‍વામિ શિષ્‍ય નિત્‍યાનંદમુનિ લિખિતા શિક્ષાપત્રી ટીકા સમાપ્‍તા. (શિક્ષાપત્રી: 212)

Shlok Selection

Shloks Index