Meaning: Gujarati
English
ધર્મસ્ત્યાજ્યો ન કૈશ્ચિત્ સ્વનિગમવિહિતો વાસુદેવે ચ ભક્તિ ર્દિવ્યાકારે વિધેયા સિતઘનમહસિ બ્રહ્મણૈક્યં નિજસ્ય । નિશ્ચિત્યૈવાન્યવસ્તુન્યણુમપિ ચ રતિં સમ્પરિત્યજ્ય સન્ત સ્તનમાહાત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાન્ ધાર્મિકો નીલકંઠઃ ॥
धर्मस्त्याज्यो न कैश्चित् स्वनिगमविहितो वासुदेवे च भक्ति र्दिव्याकारे विधेया सितघनमहसि ब्रह्मण्यैक्यं निजस्य । निश्चित्यैवान्यवस्तून्यणुमपि च रतिं संपरित्यज्य संत स्तन्माहात्म्याय सेव्या इति वदति निजान् धार्मिको नीलकंठः ॥
Dharmastyājyo na kaishchit-swanigamavihito vāsudeve cha bhaktir- Divyākāre vidheyā sitaghanamahasi brahmaṇyaikyam nijasya | Nishchityaivānya-vastūnya-ṇumapi cha ratim samparityajya santa Stan-māhātmyāya sevyā iti vadati nijān dhārmiko nīlakanṭhah ||
93
વેદે પ્રતિપાદન કરેલો પોતપોતાનો ધર્મ સૌ કોઈએ બ્રહ્માદિ દેવો, પરમહંસો, સાધુ, વર્ણી, પાર્ષદો કે ગૃહસ્થ હરિભક્તો સર્વેએ ક્યારેય ન તજવો. બીજી સર્વે માયિક વસ્તુમાં અણુ સરખી યે પ્રીતિ ત્યજીને પોતાના આત્માની બ્રહ્મ સંગાથે એકતા કરીને તેજોમય અક્ષરધામમાં રહેલા દિવ્યમૂર્તિ વાસુદેવની ભક્તિ કરવી અને શ્રીહરિનો મહિમા સમજવા માટે સંતોનો સમાગમ કરવો. એમ ધર્મપુત્ર નીલકંઠ પોતાના આશ્રિતોને કરે છે.