Meaning: Gujarati English
તદવિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ।
ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્ત્વદર્શિનઃ ॥
तदविद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया ।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥
Tadaviddhi praṇipātena pariprashnena sevayā |
Upadekṣhyanti te gnānam gnāninas-tattva-darshinah ||
33
તે જ્ઞાનનો તને તત્ત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે. તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્નો પૂછી તે જ્ઞાન તું જાણી લે. (ગીતા: 4-34)
શ્રદ્ધાવાન્ લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ ।
જ્ઞાનં લબ્ધ્વા પરાં શાન્તિમચિરેણાધિગચ્છતિ ॥
श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ।
ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥
shraddhāvān labhate gnānam tatparah sanyatendriyah |
Gnānam labdhvā parām shānti-machireṇādhi-gachchhati ||
34
શ્રદ્ધાવાન, તત્પર અને જીતેન્દ્રિય જ્ઞાન મેળવે છે અને જ્ઞાન મેળવીને તરત તે પરમ શાંતિ પામે છે. (ગીતા: 4-39; વચ. ગ. મ. ૧૬)
અસંશયં મહાબાહો મનોદુર્નિગ્રહં ચલમ્ ।
અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે ॥
असंशयं महाबाहो मनोदुर्निग्रहं चलम् ।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥
Asanshayam mahābāho manodurnigraham chalam |
Abhyāsena tu kaunteya vairāgyeṇa cha gṛuhyate ||
35
હે મહાબાહો ! ખરેખર મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે. તો પણ હે કૌન્તેય ! અભ્યાસ અને વૈરાગ્યથી તે વશ કરાય છે. (ગીતા: 5-35)
દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા ।
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ॥ 
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥ 
Daivī hyeṣhā guṇamayī mama māyā duratyayā |
Māmeva ye prapadyante māyāmetām taranti te ||
36
મારી ગુણમયી માયા ઓળંગવી મુશ્કેલ છે, પરંતુ મારે શરણે જે આવે છે તેઓ આ માયાને ઓળંગે છે. (ગીતા: 3-14; વચ. લો. ૧૩; વચ. વર. ૫)
યદક્ષરં વેદવિદો વદન્તિ વિશન્તિ યદ્યતયો વીતરાગાઃ ।
યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદં સંગ્રહેણ પ્રવક્ષ્યે ॥
यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः ।
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये ॥
Yadakṣharam vedavido vadanti vishanti yadyatayo vītarāgāhā |
Yadichchhanto brahmacharyam charanti tatte padam sangraheṇa pravakṣhye ||
37
વેદવેત્તાઓ જેને અક્ષર કહે છે, રાગદ્વેષરહિત મુનિઓ જેને પામે છે, અને જેને ઇચ્છનારા બ્રહ્મચર્ય પાળે છે તે પદ હું તને ટૂંકમાં કહું છું. (ગીતા: 8-11)
યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ ।
શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ સ મે પ્રિયઃ ॥
यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति ।
शुभाशुभ परित्यागी भक्तिमान् स मे प्रियः ॥
Yo na ṛuṣhyati na dveṣhṭi na shochati na kānkṣhati |
Shubhāshubha parityāgī bhaktimān sa me priyah ||
38
જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, અને શુભ-અશુભ ત્યજનાર તથા ભક્તિવાળો છે તે મને પ્રિય છે. (ગીતા: 12-17)
સમદુઃખસુખસ્વસ્થઃ સમલોષ્ટાશ્મકાંચનઃ ।
તુલ્યપ્રિયાપ્રિયો ધીરઃ તુલ્યનિન્દાત્મસંસ્તુતિઃ ॥
समदुःखसुखस्वस्थः समलोष्टाश्मकांचनः ।
तुल्यप्रियाप्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः ॥
Sama-dukha-sukha-swasthah sama-loṣhṭāshma-kānchanah |
Tulyapriyāpriyo dhīrah tulya-nindātma-sanstutihi ||
39
જે સુખદુઃખને સમાન સમજે છે, માટી, પથ્થર તથા સોનું જેને સમાન છે તથા પ્રિય-અપ્રિયમાં, નિંદા-સ્તુતિમાં જે ધીર છે તે ગુણાતીત કહેવાય છે. (ગીતા: 14-24)
અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ ।
પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ્ ॥
अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः ।
प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥
Aham vaishvānaro bhūtvā prāṇinām dehamāshritah |
Prāṇāpāna-samāyuktah pachāmyannam chaturvidham ||
40
હું જઠરાગ્નિ થઈ પ્રાણીઓનાં શરીરમાં રહીને પ્રાણ તથા અપાન વાયુથી યુક્ત થઈ ચાર પ્રકારનું અન્ન પચાવું છું. (ગીતા: 15-14)
યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ ।
તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રૂવા નીતિર્મતિર્મમ ॥ 
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रूवा नीतिर्मतिर्मम ॥ 
Yatra yogeshvarah kṛuṣhṇo yatra pārtho dhanurdharah |
Tatra shrīrvijayo bhūtirdhrūvā nītirmatirmam || 
41
જ્યાં યોગેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન છે અને ધનુષના ધરતલ અર્જુન છે ત્યાં જ લક્ષ્મી છે, વિજય છે અને અવિચળ નીતિ છે એમ મારો મત છે. (ગીતા: 18-78; વચ. ગ. પ્ર. ૭૦)
યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત્ ।
યજ્ઞો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ્ ॥
यज्ञ दान तपः कर्म न त्याज्यं कार्यमेव तत् ।
यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ॥
Yagna dān tapah karma na tyājyam kāryameva tat |
Yagno dānam tapashchaiva pāvanāni manīṣhiṇām ||
42
યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ન તજવાં. તે કરવા જોઈએ. યજ્ઞ, દાન અને તપ એ વિદ્વાનોને પવિત્ર કરનારા છે. (ગીતા: 18-5)

Shlok Selection

Shloks Index