વચનામૃત મહિમા

કારિયાણી ૧૧

૨૭-૭-૫૭, શનિવાર, મુંબઈ. કથા પ્રસંગમાં યોગીજી મહારાજ કહે, “હેત – કારિયાણી ૧૧ પ્રમાણે, વિશ્વાસ – ગઢડા અંત્ય ૧૧ પ્રમાણે, નિષ્કપટ – લોયા ૫ પ્રમાણે. એ ત્રણ સિદ્ધ થાય તો બ્રહ્મરૂપ થવાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૨૫૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ