વચનામૃત મહિમા

ગઢડા મધ્ય ૧૧

મધ્યનું અગિયારમું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે, “ગૃહસ્થમાત્ર આ વચનામૃત સમજે તો અંતરે શાંતિ રહે.”

[સ્વામીની વાતો: ૪/૬૦]

 

મધ્યનું અગિયારમું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે, “આ વચનામૃત બધાય ગૃહસ્થને સમજવાનું છે અને આ વાત ન સમજ્યા હોય ત્યાં સુધી જીવમાંથી સંશય મટે જ નહીં.”

[સ્વામીની વાતો: ૪/૧૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ