વચનામૃત મહિમા

ગઢડા મધ્ય ૨૬

ઑગસ્ટ, ૧૯૬૧. સવારે કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૨૬ વંચાવી યોગીજી મહારાજ કહે, “મોક્ષ કરવો હોય તો વચનામૃત ગઢડા મધ્ય ૨૬મું સિદ્ધ કરવું. આ વચનામૃત શાસ્ત્રીજી મહારાજ બોચાસણમાં નવા સાધુ થઈને આવે તેને સમજાવતા.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૦૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ