વચનામૃત મહિમા

ગઢડા પ્રથમ ૧૮

ઈ. સ. ૧૯૬૪ના જાન્યુઆરી માસમાં યોગીજી મહારાજ મુંબઈના અક્ષરભુવનમાં રોકાયા હતા. આ સમયમાં એક વખતના મંગળ પ્રવચનમાં આ વચનામૃત ગઢડા પ્રથમ ૧૮ સાથે સંકળાયેલી સ્મૃતિ વાગોળતાં યોગીજી મહારાજ કહે, “અક્ષરપુરુષ સ્વામી આ વચનામૃત બહુ કઢાવે. ત્રણ કલાક નિરૂપણ કરે. પીપળાવમાં સ્વામી શાસ્ત્રીજી મહારાજ ઢોલિયે બેઠા હતા અને કહે, ‘વચનામૃત કઢાવો.’ પછી આ વચનામૃત કઢાવ્યું, તે રાતે સાડા બાર વાગે પૂરું થયું. એવો હવાદ (સ્વાદ) આવ્યો. હું સાથે હતો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૬૯]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ