વચનામૃત મહિમા

ગઢડા મધ્ય ૪૯

તા. ૧૧/૩/૧૯૬૩, મુંબઈ. સવારે કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા મધ્યનું ૪૯મું સમજાવતાં યોગીજી મહારાજે વાત કરી, “આ વચનામૃત ગુણાતીતાનંદ સ્વામીએ યોગેશ્વરદાસ પાસે સાધુના દવાખાના આગળ ૧૧ વખત વંચાવ્યું. પ્રત્યક્ષ બીજા હતા? પોતે જ. (પણ) મર્મમાં વાત કરે છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૪૯]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ