વચનામૃત મહિમા

ગઢડા મધ્ય ૫૭

યોગીજી મહારાજ કહે, “ગઢડા મધ્ય ૫૭મું વચનામૃત સર્વોપરી છે. સ્વામી (શાસ્ત્રીજી મહારાજ) બહુ વંચાવતા. આ વચનામૃત બધાએ યાદ રાખવું.” (યોગીજી મહારાજ ત્રણ-ચાર વાર આ વાક્ય બોલ્યા)

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૯૬]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ