વચનામૃત મહિમા

વરતાલ ૨૦

એક વખત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ રણુ ગામમાં હતા. ત્યાં તુલજા માતાનું મંદિર છે, તે મંદિરમાં નીલકંઠ વર્ણી મહારાજ એક રાત રોકાયા હતા. ત્યાં દર્શન માટે સ્વામીશ્રી ગયા ત્યારે તે મંદિરના મહંત સ્વામીશ્રીને નીલકંઠ વર્ણીની પ્રસાદીની ગોદડી બતાવી. પછી તેમણે તેમની પાસે હિંદી વચનામૃત હતું તે સ્વામીશ્રીને ધર્યું અને કહ્યું, “આમાં આપના આશીર્વાદ લખી આપો કે આપનું પ્રિય વચનામૃત કયું છે?” સ્વામીશ્રીએ લખ્યું: “ગઢડા અંત્ય ૭, ૧૧ અને વડતાલ ૨૦.”

ગોંડલમાં નૂતનવર્ષનો સંદેશો આપતાં યોગીજી મહારાજે જણાવ્યું, “... સમજણ બસેં બખતરિયાને ઠેકાણે છે. સ્વરૂપનિષ્ઠા તે વરરાજા છે. સમજણ વરતાલ-૨૦ વચનામૃત પ્રમાણે શીખવી. એ બસેં બખતરિયા છે. સમજણ કરી હોય તો દેશકાળ ન લાગે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૨૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ