Format:
En
ગઢડા પ્રથમ - ૧૪
ગઢડા પ્રથમ - ૧૫
ગઢડા પ્રથમ - ૧૬
ગઢડા પ્રથમ - ૧૭
ગઢડા પ્રથમ - ૧૮
ગઢડા પ્રથમ - ૨૩
ગઢડા પ્રથમ - ૨૬
ગઢડા પ્રથમ - ૪૪
ગઢડા પ્રથમ - ૫૪
ગઢડા પ્રથમ - ૬૩
ગઢડા પ્રથમ - ૬૮
ગઢડા પ્રથમ - ૭૧
ગઢડા પ્રથમ - ૭૬
સારંગપુર - ૧
સારંગપુર - ૯
કારિયાણી - ૮
કારિયાણી - ૯
કારિયાણી - ૧૦
કારિયાણી - ૧૧
લોયા - ૭
લોયા - ૧૦
લોયા - ૧૨
લોયા - ૧૭
ગઢડા મધ્ય - ૪
ગઢડા મધ્ય - ૭
ગઢડા મધ્ય - ૯
ગઢડા મધ્ય - ૧૦
ગઢડા મધ્ય - ૧૧
ગઢડા મધ્ય - ૧૨
ગઢડા મધ્ય - ૧૩
ગઢડા મધ્ય - ૧૪
ગઢડા મધ્ય - ૧૭
ગઢડા મધ્ય - ૨૨
ગઢડા મધ્ય - ૨૪
ગઢડા મધ્ય - ૨૬
ગઢડા મધ્ય - ૨૮
ગઢડા મધ્ય - ૩૦
ગઢડા મધ્ય - ૩૭
ગઢડા મધ્ય - ૪૫
ગઢડા મધ્ય - ૪૯
ગઢડા મધ્ય - ૫૧
ગઢડા મધ્ય - ૫૪
ગઢડા મધ્ય - ૫૭
ગઢડા મધ્ય - ૫૯
ગઢડા મધ્ય - ૬૨
ગઢડા મધ્ય - ૬૩
વરતાલ - ૧
વરતાલ - ૧૧
વરતાલ - ૨૦
અમદાવાદ - ૨
અમદાવાદ - ૩
ગઢડા અંત્ય - ૨
ગઢડા અંત્ય - ૫
ગઢડા અંત્ય - ૭
ગઢડા અંત્ય - ૮
ગઢડા અંત્ય - ૧૧
ગઢડા અંત્ય - ૧૨
ગઢડા અંત્ય - ૧૪
ગઢડા અંત્ય - ૨૬
ગઢડા અંત્ય - ૩૦
ગઢડા અંત્ય - ૩૮
ગઢડા અંત્ય - ૩૯
વચનામૃત મહિમા
ગઢડા પ્રથમ ૭૬
તા. ૩/૬/૧૯૬૫, નડિયાદ, પૂજા કર્યા પછી ૭:૦૦ વાગ્યે વચનામૃતની કથામાં યોગીજી મહારાજ કહે, “ગઢડા પ્રથમ ૭૬માં ત્રણ લીટી છે. વાંચો... આ લીટી બધાએ યાદ રાખવી. મન સોંપી દેવું.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૭૫]
યોગીજી મહારાજ કહે, “ગઢડા પ્રથમ ૭૬ – હઠ, માન અને ઈર્ષ્યાનો ત્યાગ કરવાનું અને ભીડો વેઠવાનું વચનામૃત તથા ગઢડા મધ્ય ૨૨ – નિશાનનું, આ બે વચનામૃત સિદ્ધ કરવાં.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૯૪]
તા. ૧૬/૨/૧૯૬૬, યોગીજી મહારાજ સવારે ૫:૧૫ વાગે ઊઠ્યા. મંગળ પ્રવચન માટે ઠાકોરજીની રૂમમાં પધાર્યા. વચનામૃત ગઢડા પ્રથમ ૭૬નો મહિમા કહેતાં કહે, “મુદ્દાનું. સાડા ત્રણ લીટીનું વચનામૃત. મોઢે કરવું. અનુસંધાન રાખવું. જાણપણું રાખવું.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૦૬]