વચનામૃત મહિમા

સારંગપુર ૧

સંવત ૧૯૫૩, જૂનાગઢ. જન્માષ્ટમી સમૈયે જાગા સ્વામીના આસને ભગતજી મહારાજે મનને જીતવા વિષે કેટલીક વાત કરીને વચનામૃત સારંગપુર ૧ નારાયણભાઈ પાસે વંચાવ્યું અને બોલ્યા, “આ વચનામૃત બ્રહ્મવિદ્યાનો એકડો છે. જેને બ્રહ્મવિદ્યા સિદ્ધ કરવી હોય તેને આ વચનામૃત શીખવું પડશે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૪૦૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ