વચનામૃત મહિમા

સારંગપુર ૯

ઑગસ્ટ, ૧૯૬૩, જન્માષ્ટમી, મુંબઈ. યોગીજી મહારાજ કહે, “આ દેહ છતાં બ્રહ્મરૂપ થવાનું વચનામૃત. જેમ ચાવી ચાવીને જમવું પડે, તેમ મહારાજની વાણીનો ભાવાર્થ સમજવો. સૌને ગુણાતીત બનાવવા છે, તે ભાવના છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૧૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ