વચનામૃત નિરૂપણ

પંચાળા ૩

યોગીજી મહારાજ કહે, “સત્પુરુષને વિષે પ્રીતિ એ જ મોટામાં મોટું સાધન છે. પ્રીતિ આત્માને સજાતિ ક્યારે થાય? જ્યારે આ લોકની ઇચ્છા ટાળીને પ્રીતિ થાય ત્યારે. તે આત્માને સજાતિ પ્રીતિ કહેવાય. તે ઉપર પંચાળા ત્રીજું વચનામૃત વિચારવું.”

[યોગીવાણી: ૬/૨૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ