વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૨૧

ગુણાતીતાનંદ સ્વામી કહે, “કાલ્ય રાતે મુદ્દાની વાત કીધી, તે ભગવાન મળ્યા એ મુદ્દો હાથ આવ્યો. આ પુરુષોત્તમ મળ્યા પછી શું બાકી રહ્યું? તેના મળેલા સાધુ પણ મળ્યા એ મુદ્દો હાથ આવ્યો છે, હવે ચિંતા નથી.”

[સ્વામીની વાતો: ૬/૨૧૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ