વચનામૃત નિરૂપણ

વરતાલ ૧૫

યોગીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, “આસુરીભાવ જીવમાં છે તેનો હેતુ કયો?”

ત્યારે યોગીજી મહારાજ કહે, “... મુખ્ય હેતુ એ કે સત્પુરુષનો જેની ઉપર રાજીપો થાય તે દૈવી. એકાંતિક ભક્તને દુખવે તો આસુરી થાય. એકાંતિક તો દુખાતો નથી, પણ તેમાં રહેલા ભગવાન દુખાઈ જાય છે.”

[યોગીવાણી: ૨૫/૪૯]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ