॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

શાંતાનંદ સ્વામી

પરમહંસો

શાંતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા. તેઓ નિર્માની અને સરળ સ્વભાવવાળા સંત હતા. મુક્તાનંદ સ્વામીની મહિમાથી સેવા કરી હતી. મુક્તાનંદ સ્વામીના ધામગમન બાદ તેઓ ગોપાળાનંદ સ્વામી સાથે રહેતા.

Shāntānand Swāmi

Paramhansas

Shāntānand Swāmi was a shishya of Muktānand Swāmi. He was very humble and straight-forward. He served Muktānand Swāmi understanding his greatness. After Muktānand Swāmi reverted to Akshardham, he stayed with Gopālānand Swāmi.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૭૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase