॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વિષ્ણુદાસ

સત્સંગી ભક્તો

ડભાણના વિષ્ણુદાસ શ્રીજીમહારજના અતિ લાડીલા અને એકાંતિક ભક્તરાજ હતા. ડભાણમાં જે જે મોટા યજ્ઞો થયા, તે મહારાજે તેમના નામથી કરાવેલા. જે Sભાણિયા આંબાની મહારાજ બહુ પ્રશંસા કરતા, તે આંબાની કેરી ગાડાં ભરીને મહારાજ અને સંતો-ભક્તોને જમાડવા ગઢડા લઈ જતા. મહારાજનાં દિવ્ય ચરિત્રોમાં તો તેઓને અહોભાવ થતો જ, પરંતુ મનુષ્યચરિત્રોમાં પણ અખંડ દિવ્યભાવ રહેતો. એટલે જ મહારાજ તેઓ પર અખંડ પ્રસન્ન રહેતા. મહારાજ સાથે અનન્ય નિષ્ઠાથી જોડાયેલા હતા.

Vishnudās

Satsangi Bhaktas

Vishnudās of Dabhān was a great ekāntik bhakta and very dear to Shriji Maharaj. All of the great yagnas that were performed in Dabhān were done under his name. Maharaj often praised the mango trees of Dabhān. Vishnudās often sent carts full of mangoes for Maharaj’s sadhus and devotees. He always perceived Maharaj’s actions as divine; even his human-like actions. Maharaj always remained please with him.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૫૯

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase