॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સત્રાજીત

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

સત્રાજિત ભગવાન સૂર્યનો મહાન ભક્ત હતો. તેથી સૂર્યદેવ સત્રાજિતના પરમમિત્ર બની ગયા હતા. તેથી સૂર્ય મનુષ્યરૂપે સત્રાજિત પાસે આવતા. સૂર્યદેવે જ પ્રસન્ન થઈને બહુ પ્રેમથી તેને સ્યમન્તકમણિ આપ્યો હતો.

[ભાગવત : ૧૦/૫૬/૩]

Satrājit

People in Shastras

Satrājit was a great devotee of Suryadev, therefore, Suryadev became Satrājit’s best friend. Suryadev often came to Satrājit in a human form; and pleased with his devotion, he gave Satrājit the Syamantak jewel.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  પંચાળા-૪

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase