॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

નંદીશ્વર

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

નંદીશ્વર શંકર ભગવાનના ગણનાયક છે અને શિવજીનું વાહન છે. શિલાદ ઋષિને યોનિથી ન જન્મનાર અને મૃત્યુરહિત પુત્રની ઇચ્છા હતી. આથી ઇન્દ્રની ભલામણથી મહાદેવજીની આરાધના કરીને રાફડો થઈ ગયા. પછી શંકર ભગવાન પ્રસન્ન થયા અને વરદાનમાં તેમણે પોતાની ઇચ્છા દર્શાવી, ત્યારે ભગવાન શંકરે પોતે જ નંદી નામે તેનો પુત્ર થશે એમ કહ્યું. પછી નંદીનો જન્મ થયો.

Nandishwar

People in Shastras

Nandishwar is one of Shankar Bhagwan’s troops. He is also the vehicle of Shankar. Shilād Rishi wanted a son that was not born from a woman and one who would not die. Indra advised to please Shankar. Shilād Rishi became a covered with dirt in pleasing Shankar. Shankar became pleased and granted a boon. Shilād Rishi made his request and Shankar said he wiould have a son named Nandi. Hence, Nandi was born.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  લોયા-૧

  ગઢડા મધ્ય-૬૧

  ગઢડા મધ્ય-૬૩

  અમદાવાદ-૭

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase