॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સૂતપુરાણી

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

પુરાણોની શૈલી પ્રમાણે જે કથા કરનારા હોય તે પ્રાયઃ સૂતપુરાણી કહેવાય છે. વચનામૃત ગઢડા મધ્ય ૧૬માં શૌનકાદિક અઠ્યાસી હજાર ઋષિઓ જે સૂતપુરાણીની કથા સાંભળે છે તે રોમહર્ષણ નામના એક પૌરાણિક કથા કહેનાર કે વાંચનાર પુરાણ વક્તા છે. તેઓ સૌત્તિ અથવા ઉગ્રશ્રવાના પિતા થાય. સ્વાભાવિક રીતે દરેક પુરાણમાં રોમહર્ષણ (સૂત) અથવા તેનો પુત્ર ઉગ્રશ્રવા (સૌત્તિ) કથા કહી રહ્યા છે એમ વર્ણવેલું છે.

Sutpurāni

People in Shastras

According to the style of the Purāns, the one who delivers the kathā is referred to as Sutpurāni. In Vachanamrut Gadhada II-16, the Sutpurāni that Shaunak and the 88,000 other rishis are listening to is Romharshan, one of the speakers or listeners of the Purān scriptures. He is the father of Sautti or Ugrashravā. In each Purān, it has been described that Romharshan (Sut) and his son Ugrashravā (Sautti) are engaged in the kathā.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૧૬

  ગઢડા મધ્ય-૬૬

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase