॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

દેવરામ

સત્સંગી ભક્તો

ભુજના દેવરામને મન મહારાજની મૂર્તિ સિવાય બધું જ ખોટું હતું. પત્ની ધામમાં ગયાં ત્યારે સગાં સૌ રોકકળ કરવા લાગ્યાં, પણ તેમને શોક ન થયો. સગાં-વહાલાંએ તેમને સ્નાન કરાવ્યું તો કહે, “બીજું પણ કોઈ મરી ગયું હોય તો કહી દેજો, ભેગાભેગું નાહી નાખીએ.” આવો દૃઢ નિશ્ચય હતો.

Devrām

Satsangi Bhaktas

Devrām of Bhuj regarded everything other than the murti of Shriji Maharaj as false. When his wife died, the relatives grieved; however, he did not grieve. His relatives told him to bathe after the cremation. Devrām said, “Tell me if anyone else has died so I can bathe for their sake also.” Such was his firm faith.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા અંત્ય-૧

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase