॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

નિર્વિકારાનંદ સ્વામી

પરમહંસો

નિર્વિકારાનંદ સ્વામી કાશી જઈને પુરાણી થયા હતા. શ્લોક બોલવામાં ભારે છટાદાર હતા. કોઈથી દબાતા નહીં. તેમણે ઘણા લોકોને સત્સંગના વર્તમાન ધરાવ્યા હતા.

વચનામૃત ગઢડા પ્રથમ ૭૮માં નિર્વિકારાનંદ સ્વામીને ‘નાના નિર્વિકારાનંદ સ્વામી’ તરીકે ઉલ્લેખ્યા છે.

Nirvikārānand Swāmi

Paramhansas

Nirvikārānand Swāmi had become a purāni by studying in Kāshi. He was eloquent in singing shlokas. He was never intimidated by anyone. He brought many people into Satsang and gave them the vows of Satsang.

In Vachanamrut Gadhada I-78, Nirvikārānand Swāmi is referred to as Nānā Nirvikārānand Swāmi.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૬૨

  ગઢડા પ્રથમ-૭૮

  સારંગપુર-૨

  સારંગપુર-૩

  સારંગપુર-૧૨

  સારંગપુર-૧૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase