॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

નારાયણદાસ

સત્સંગી ભક્તો

નારાયણદાસ શ્રીહરિના દીક્ષિત દાસ પંક્તિના સંત હતા. નારાયણદાસ સમાધિનિષ્ઠ હતા. તે ભલાભોળા અને સરળ સ્વભાવના સંત હતા. જેતલપુરમાં સમૈયા પ્રસંગે શ્રીહરિને ગઢપુરથી તેડવા માટે મુક્તાનંદ સ્વામીએ નારાયણદાસને મોકલ્યા હતા. તેમની આ સેવાથી મહારાજ પ્રસન્ન થયા હતા. જ્યારે જૂનાગઢ મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામી સાથે જનારા સંતોના નામની યાદી તૈયાર થતી હતી ત્યારે નારાયણદાસે સામેથી પોતાનું નામ લખાવ્યું ત્યારે પણ ખૂબ મહારાજ પ્રસન્ન થયા હતા.

Nārāyandās

Satsangi Bhaktas

Nārāyandās was among the sadhus of Shriji Maharaj of the ‘dās’ rank. He was able to experience samādhi. He had a naive nature. Muktānand Swāmi sent Nārāyandās to Gadhpur to bring Maharaj to Jetalpur for the samaiyo. Maharaj was pleased with his service. When a list of sadhus that would accompany Gunātitānand Swami to Junāgadh mandir was being made, Nārāyandās volunteered, pleasing Maharaj.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા અંત્ય-૧

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase