Format:
En
ગઢડા પ્રથમ - ૩
ગઢડા પ્રથમ - ૨૦
ગઢડા પ્રથમ - ૨૧
ગઢડા પ્રથમ - ૨૩
ગઢડા પ્રથમ - ૨૬
ગઢડા પ્રથમ - ૨૭
ગઢડા પ્રથમ - ૩૧
ગઢડા પ્રથમ - ૪૪
ગઢડા પ્રથમ - ૫૪
ગઢડા પ્રથમ - ૬૧
ગઢડા પ્રથમ - ૬૨
ગઢડા પ્રથમ - ૬૭
ગઢડા પ્રથમ - ૬૮
ગઢડા પ્રથમ - ૭૧
ગઢડા પ્રથમ - ૭૪
સારંગપુર - ૫
સારંગપુર - ૧૦
કારિયાણી - ૧૧
કારિયાણી - ૧૨
લોયા - ૩
લોયા - ૧૨
લોયા - ૧૩
લોયા - ૧૪
લોયા - ૧૭
પંચાળા - ૩
પંચાળા - ૪
પંચાળા - ૬
ગઢડા મધ્ય - ૮
ગઢડા મધ્ય - ૯
ગઢડા મધ્ય - ૧૩
ગઢડા મધ્ય - ૧૫
ગઢડા મધ્ય - ૨૧
ગઢડા મધ્ય - ૨૨
ગઢડા મધ્ય - ૨૭
ગઢડા મધ્ય - ૨૮
ગઢડા મધ્ય - ૩૦
ગઢડા મધ્ય - ૪૫
ગઢડા મધ્ય - ૪૮
ગઢડા મધ્ય - ૫૧
ગઢડા મધ્ય - ૫૨
ગઢડા મધ્ય - ૫૩
વરતાલ - ૫
વરતાલ - ૧૧
વરતાલ - ૧૯
અમદાવાદ - ૨
અમદાવાદ - ૩
ગઢડા અંત્ય - ૨
ગઢડા અંત્ય - ૭
ગઢડા અંત્ય - ૧૧
ગઢડા અંત્ય - ૧૪
ગઢડા અંત્ય - ૧૭
ગઢડા અંત્ય - ૨૧
ગઢડા અંત્ય - ૨૮
ગઢડા અંત્ય - ૩૬
ગઢડા અંત્ય - ૩૭
ગઢડા અંત્ય - ૩૮
જેતલપુર - ૧
વચનામૃત પ્રસંગ
ગઢડા મધ્ય ૫૧
તા. ૨૦/૧૧/૧૯૫૬ના રોજ યોગીજી મહારાજ હાઈસ્કૂલના ઉદ્ઘાટન નિમિત્તે ઝારોળા પધાર્યા હતા. અહીં તેઓએ સાથે ફરતા યુવકોને ઉપવાસની આજ્ઞા કરી કહ્યું, “ગઢડા મધ્યનું ૫૧મું વચનામૃત મોઢે કરજો.” આમ કહી તેઓ પધરામણીએ પધાર્યા.
પધરામણીઓ બાદ ઉતારે પધારી યોગીજી મહારાજે બધા યુવકોનો મુખપાઠ લીધો. પછી બોલેલા, “તમે બધાએ આ વચનામૃત મોઢે કર્યું છે તો સૌ આત્મસત્તારૂપે વર્ત્યા છો.” એમ કહી બાજુમાં જ ટેબલ પર પડેલી ઘંટડી બતાવી કહ્યું, “સત્પુરુષની આજ્ઞાથી જો ઘંટડી ખખડાવે તો પણ આત્મસત્તારૂપે વર્ત્યા ગણાય.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૨૮]