Format:
En
ગઢડા પ્રથમ - ૩
ગઢડા પ્રથમ - ૨૦
ગઢડા પ્રથમ - ૨૧
ગઢડા પ્રથમ - ૨૩
ગઢડા પ્રથમ - ૨૬
ગઢડા પ્રથમ - ૨૭
ગઢડા પ્રથમ - ૩૧
ગઢડા પ્રથમ - ૪૪
ગઢડા પ્રથમ - ૫૪
ગઢડા પ્રથમ - ૬૧
ગઢડા પ્રથમ - ૬૨
ગઢડા પ્રથમ - ૬૭
ગઢડા પ્રથમ - ૬૮
ગઢડા પ્રથમ - ૭૧
ગઢડા પ્રથમ - ૭૪
સારંગપુર - ૫
સારંગપુર - ૧૦
કારિયાણી - ૧૧
કારિયાણી - ૧૨
લોયા - ૩
લોયા - ૧૨
લોયા - ૧૩
લોયા - ૧૪
લોયા - ૧૭
પંચાળા - ૩
પંચાળા - ૪
પંચાળા - ૬
ગઢડા મધ્ય - ૮
ગઢડા મધ્ય - ૯
ગઢડા મધ્ય - ૧૩
ગઢડા મધ્ય - ૧૫
ગઢડા મધ્ય - ૨૧
ગઢડા મધ્ય - ૨૨
ગઢડા મધ્ય - ૨૭
ગઢડા મધ્ય - ૨૮
ગઢડા મધ્ય - ૩૦
ગઢડા મધ્ય - ૪૫
ગઢડા મધ્ય - ૪૮
ગઢડા મધ્ય - ૫૧
ગઢડા મધ્ય - ૫૨
ગઢડા મધ્ય - ૫૩
વરતાલ - ૫
વરતાલ - ૧૧
વરતાલ - ૧૯
અમદાવાદ - ૨
અમદાવાદ - ૩
ગઢડા અંત્ય - ૨
ગઢડા અંત્ય - ૭
ગઢડા અંત્ય - ૧૧
ગઢડા અંત્ય - ૧૪
ગઢડા અંત્ય - ૧૭
ગઢડા અંત્ય - ૨૧
ગઢડા અંત્ય - ૨૮
ગઢડા અંત્ય - ૩૬
ગઢડા અંત્ય - ૩૭
ગઢડા અંત્ય - ૩૮
જેતલપુર - ૧
વચનામૃત પ્રસંગ
વરતાલ ૧૧
યોગીબાપા ધામમાં ચાલ્યા ગયા એ રંજ શામજી ભગતના મનમાંથી નીકળતો ન હતો. પ્રમુખસ્વામી મહારાજે આશ્વાસન આપતાં કહ્યું, “ભડકો જોવો છે? ઉપરનું દેખાતું નથી અને આમાં પ્રતીતિ આવતી નથી તો થશે શું? વડતાલનું ૧૧મું વચનામૃત વાંચજો. સત્પુરુષમાં દૃઢ પ્રીતિ તે જ આત્મદર્શનનું સાધન, પરમાત્માનાં દર્શન કર્યાનું સાધન છે.” છતાં તેમનું મન માનતું ન હતું. પછી તો સ્વપ્નમાં યોગીજી મહારાજના સ્વરૂપમાં પ્રમુખસ્વામીનાં બેથી ત્રણ વાર દર્શન થયાં કે પ્રમુખસ્વામીમાં કોઈ ફેર નથી. એક જ વિભૂતિ છે. શ્રીજીમહારાજના અખંડ ધારક સંત છે. એ શામજી ભગત હાલ સાધુ પરમપુરુષદાસ છે.
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૩૭]