Format:
En
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા મધ્ય-૯: સ્વરૂપનિષ્ઠાનું, અવતાર જેવા જાણે તો દ્રોહ થયાનું
મહિમા
અંતિમ મંદવાડમાં એક રાત્રે ટાઢ આવી અને ગભરામણ પણ બહુ થઈ. પછી સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, “ગઢડા મધ્ય ૯મું વચનામૃત તમામ વચનામૃતોમાં સર્વોપરી છે. ત્યાર પછી ગઢડા મધ્ય ૧૩મું આવે અને ગઢડા અંત્ય ૩૦ અને ૩૮ વચનામૃત તો જીવનપ્રાણ જેવાં લાગે છે.”
[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૩૪૪]