॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પંચશિખ ઋષિ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

પંચશિખ ઋષિ બ્રહ્મર્ષિ હતા. તેઓ કપિલા નામની બ્રાહ્મણીના પુત્ર હતા. માટે તે કાપિલેય કહેવાતા. જનદેવ નામના જનક તેમના ઉત્કૃષ્ટ શિષ્ય હતા. તેઓએ જનકને સાંખ્ય સંબંધી જ્ઞાન આપ્યું હતું. સાંખ્યશાસ્ત્રના તે એક મુખ્ય આચાર્ય હતા.

Panchshikh Rushi

People in Shastras

Panchshikh Rishi, son of a brāhmin named Kapilā, was a brahmarshi. He was also known as Kāpileya. Janak by the name of Jandev was his foremost disciples. He had taught Janak knowledge of Sānkhya principle. He was a major āchārya of Sānkhya.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  વરતાલ-૨૦

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase