॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પૃથ્વી

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

જંબુદ્વીપના નવ ખંડોમાં કુરુ ખંડમાં વારાહની ઉપાસના છે. ત્યાં પૃથ્વી મુખ્ય ભક્ત છે. આનો ઉલ્લેખ શ્રીજીમહારાજે ભૂગોળ-ખગોળના વચનામૃતમાં કર્યો છે. વચનામૃત ગઢડા મધ્ય ૧૬માં પણ પૃથ્વીનો ઉલ્લેખ છે તેમાં પૃથ્વી અને ધર્મના સંવાદની વાત મહારાજ કરે છે.

Prithvi

People in Shastras

In the nine khands of Jambu-dwip, Varāh resides in the Kuru-khand. Here Prithvi is the main devotee. Shriji Maharaj has mentioned this in the Bhugol-Khagol Vachanamrut. In Vachanamrut Gadhada II-16, Maharaj also mentioned the dialog between Prithvi and Dharma.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૧૬

  ભૂગોળ-ખગોળ-૧

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase