॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

અચિંત્યાનંદ સ્વામી

પરમહંસો

અચિંત્યાનંદજી ભાઈ રામદાસ સ્વામીના સેવક હતા. તેઓ ખૂબ વિદ્વાન હતા. મહારાજે તેમને અમદાવાદ મંદિરના મહંત બનાવેલા. તે સંસ્કૃત શ્લોકનું વાંચન શુદ્ધ અને સ્પષ્ટ રીતે કરતા અને યાદશક્તિ પણ ઉત્તમ હતી. તેમની કથા સાંભળી મહારાજ રાજી થઈ તેમનું બહુમાન કરેેલુું.

Achintyānand Swāmi

Paramhansas

Achintyānand Swāmi was Bhāi Rāmdās Swāmi’s servant. He was a great scholar. Shriji Maharaj appointed him as the mahant of Amdāvād mandir. He was skilled in reading Sanskrit verses clearly. His had an exceptional memory. Once, Maharaj was pleased hearing his kathā and honored him.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૧૦

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase