॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પરમાત્માનંદ સ્વામી

પરમહંસો

પરમાત્માનંદ સ્વામી વીરમગામના પરમ ભગવદીય સંત હતા. મંજુકેશાનંદ સ્વામીએ, ‘પરમાત્માનંદ સુધીર’ એ પ્રમાણે નંદમાળામાં તેમના શુભ નામની નોંધ કરી છે. તેમણે અનેક મુમુક્ષુઓને મહારાજના આશ્રિત કર્યા હતા.

Paramātmānand Swāmi

Paramhansas

Paramātmānand Swāmi was a devoted sant from Viramgām. Manjukeshānand Swāmi appropriately addressed him as ‘Parmātmānand Sudhir’ in the ‘Nandmālā’ (a verse naming the paramhansas). He had encouraged many aspirants to seek refuge in Shriji Maharaj.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૭૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase