॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગુરુચરણરતાનંદ સ્વામી

પરમહંસો

મૂળ મહેસાણા જિલ્લાના વતની અને કણબી જાતિમાં જન્મેલા ગુરુચરણરતાનંદ સ્વામી શ્રીહરિમાં જ ચિત્તની વૃત્તિ રાખતા. કથાવાર્તા કરવામાં કુશળ એવા સ્વામીએ આજીવન ગામડાંઓમાં વિચરીને સત્સંગ કરેલો. જ્યારે અમદાવાદ મંદિરના પથ્થર આવતા બંધ થયા ત્યારે મહારાજે તેમને ઈડર મોકલ્યા હતા અને ત્યાંના રાજાને સત્સંગ કરાવેલો.

Gurucharanratānand Swāmi

Paramhansas

Originally from the Mahesānā district, Gurucharanratānand Swāmi was born to a farmer family. His mind was always drawn to Shriji Maharaj. He was proficient in delivering kathā. He traveled to villages to spread satsang. When the stones from the Amdāvād mandir stopped coming, Maharaj sent him to Idar to convince the king to resume the shipping of stones. He brought the king to Satsang.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૧૬

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase