॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સૂર્યદેવ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

સૂર્ય સૂર્યમંડળનો દેવ છે. તે કશ્યપ અને અદિતિના પુત્ર હતા. ત્વષ્ટાની પુત્રી સંજ્ઞા એની સ્ત્રી હતી. તેનાથી તેને ત્રણ સંતાન થયાં: વૈવસ્વત મનુ, યમ અને યમુના. વૈવસ્વત મનુ ઇક્ષ્વાકુના પિતા થાય અને તેનાથી સૂર્યવંશ ઉત્પન્ન થયો. સૂર્ય વડે કુંતીને કર્ણ પ્રાપ્ત થયો હતો.

Suryadev

People in Shastras

Surya is the deity of the Surya realm. He is the son of Kashyap and Aditi. His wife was Sangnā, the daughter of Tvashtā. They had three children: Vaivasvat Manu, Yam, and Yamunā. Vaivasvat Manu was the father of Ikshvāku; and the two of them were the progenitors of the Surya dynasty. Kunti acquired Karna though Surya.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૪૨

  ગઢડા પ્રથમ-૪૫

  લોયા-૨

  લોયા-૧૭

  પંચાળા-૪

  ગઢડા મધ્ય-૪૫

  વરતાલ-૧૩

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase