॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

શૂન્યાતીતાનંદ સ્વામી

પરમહંસો

શૂન્યાતીતાનંદ સ્વામીને તેમનાં માતુશ્રીએ ઉપદેશ આપી સાધુ થવા મોકલ્યા હતા. તે નરનારાયણાનંદ સ્વામીના ભત્રીજા હતા અને મહામુક્ત હતા. તેઓ શ્રીહરિની સેવામાં ૧૦ વર્ષ રહ્યા હતા. નિત્યાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હતા.

Shunyātitānand Swāmi

Paramhansas

Shunyātitānand Swāmi’s mother had sent him to become a sadhu. He was Narnārāyanānand Swāmi’s nephew. He served Shriji Maharaj for 10 years. He was a senior shishya in Nityānand Swāmi’s mandal.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૭૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase