॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વસુદેવ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

વસુદેવ યદુકુળના રાજા હતા. તેમનાં લગ્ન કંસની બહેન દેવકી સાથે થયેલાં. તેઓ કૃષ્ણ અને બલરામના પિતા હતા. વસુદેવ અને દેવકીના આઠમા પુત્ર તરીકે શ્રીકૃષ્ણ પ્રગટ થયેલા અને કંસનો વધ કરી તેમને કારાગૃહમાંથી મુક્ત કરેલા.

Vasudev

People in Shastras

Vasudev was the king of the Yadus. He was married to Devki, Kansa’s sister. He was the father of Krishna and Balrām. Krishna was born as the eighth son of Vasudev and Devki. Krishna had killed Kansa and freed his parents from imprisonment.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  લોયા-૧૮

  ગઢડા મધ્ય-૧૦

  વરતાલ-૧૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase