॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

અયોધ્યાવાસી

સત્સંગી ભક્તો

અયોધ્યાવાસી એટલે શ્રીજીમહારાજના પિતા ધર્મદેવનો પરિવાર. ધર્મદેવના શ્રીજીમહારાજ સિવાય અન્ય બે પુત્રો - રામપ્રતાપ અને ઇચ્છારામ કુટુંબ-પરિવાર સાથે અયોધ્યા રહેતા હતા. પછી તેઓ ગુજરાતમાં આવીને શ્રીજીમહારાજના સાંનિધ્યમાં રહેલા. તેમનો આખો પરિવાર ધર્મકુળ તરીકે પણ ઓળખાતો.

Ayodhyāvāsi

Satsangi Bhaktas

Ayodhyāvāsi refers to the family of Dharmadev, Shriji Maharaj’s father. Dharmadev’s sons Rāmpratāp and Ichchhārām lived in Ayodhyā along with their family. Thereafter, they relocated to Gujarat and lived in close proximity to Shriji Maharaj. The family of Dharmadev is also known as Dharmakul.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૪૩

  અમદાવાદ-૩

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase