॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

નવ યોગેશ્વર

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

ઋષભદેવ ભગવાનના ૧૦૦ પુત્રોમાંથી પહેલા ૯ પુત્રો સંસારનો ત્યાગ કરી ભાગવત ધર્મનો પ્રચાર કરવા વિચરતા. તેઓ દિગંબર સંન્યાસી હતા અને આત્મવિદ્યામાં પારંગત હતા, માટે નવ યોગેશ્વર તરીખે ઓળખાયા. તેઓનાં નામ: (૧) કવિ (એટલે શુક્રાચાર્ય), (૨) હરિ (એટલે નારાયણ ઋષિ), (૩) અંતરિક્ષ, (૪) પિપ્પલાયન, (૫) પ્રબુદ્ધ, (૬) આવિર્હોત્ર, (૭) દ્રુમિલ, (૮) ચમસ, અને (૯) કરભાજન.

Nine Yogeshwar

People in Shastras

Of the 100 sons of Rushabhdev, the first 9 renounced and traveled to spread bhāgwat dharma. They behaved as ascetics and were enlightened with the knowledge of the ātmā. Therefore, they were known as the Nine Yogeshwars. Their names are: (1) Kavi (meaning Shukrāchārya), (2) Hari (meaning Nārāyan Rishi), (3) Antariksha, (4) Pippalāyan, (5) Prabuddha, (6) Āvirhotra, (7) Drumil, (8) Chamas, and (9) Karabhājan.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૫૪

  ગઢડા અંત્ય-૩૯

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase