॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સામત પટેલ

સત્સંગી ભક્તો

આહીર પટેલ જ્ઞાતિના સામત ભક્ત વાળાક દેશમાં (અમરેલીની આજુબાજુનો પ્રદેશ) આવેલા બાંભણિયા ગામમાં રહેતા હતા. તેઓ ખૂબ જ સમર્પણ ભાવવાળા હતા. મહારાજ માટે બધું આપી દેવા હંમેશાં તત્પર રહેતા. તેમણે જ્યારે ગઢડાના મંદિરના બાંધકામ વખતે પોતાની બધી જમીન, ઘર, ઢોર, વેચીને સાડા ચાર હજાર રૂપિયા મહારાજને આપ્યા હતા ત્યારે મહારાજે તેમાંથી હજાર રૂપિયા રાખવાની વાત કરી છતાં આગ્રહપૂર્વક બધા જ આપી દીધા.

Sāmat Patel

Satsangi Bhaktas

Sāmat Patel was a devotee of Shriji Maharaj from Bāmbhaniyā, located in Vālāk region (region surrounding Amreli). He was inclined and ever-ready to surrender all his wealth to Maharaj. When Maharaj was raising money for the mandir in Gadhadā, he sold his land, house, and cattle and gathered 4,500 rupees, which he offered to Maharaj. Maharaj decided to keep only 1,000 rupees but he insisted and made Maharaj take all of his money.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  લોયા-૩

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase